સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકી, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો દિવસે ને દિવસે થઇ રહ્યો છે . ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે 40 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકી હતી.

By samay mirror | August 13, 2024 | 0 Comments

ભારત બંધની અસર ગુજરાતમાં જોવા મળી ...સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી, આદિવાસી વિસ્તારો સજ્જડ બંધ

સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર લાગુ કરવાના નિર્ણય વિરૂદ્ધ દલિત-આદિવાસી સંગઠનોએ 14 કલાક માટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

By samay mirror | August 21, 2024 | 0 Comments

તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ ભુલાઈ, ડાન્સરો દ્વારા અશ્લીલ ડાન્સ પર યુવાનોનો નોટોનો વરસાદ, વિડીયો વાયરલ

સૌરાષ્ટ્રમાં મેળાનું ખુબ જ મહત્વ છે. સાથે જ એતિહાસિક અને ધામિક પરંપરા સાથે પણ મેળાનું અનેરું મહત્વ છે.સુરેન્દ્રનગરમાં યોજાતો તરણેતારનો મેળો ઘણો જ પ્રખ્યાત છે.તરણેતરનો મેળો ભાતીગળ સંસ્કૃતિ, લોકનૃત્યએ તરણેતર મેળાની ઓળખ છે

By samay mirror | September 20, 2024 | 0 Comments

સુરેન્દ્રનગરમાં વધુ એક મારામારી, ધ્રાંગધ્રામાં સામાન્ય ધક્કો લગતા ૫ ઇસમો યુવક પર તૂટી પડ્યા, જુઓ CCTV

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સામાન્ય બબાતે બોલાચાલી થતા પચંહ યુવકો વચ્ચે મારામારીની ઘટનાં સામે આવી છે. એક પાનની દુકાનનો વિડીયો પણ સામે આવ્યો છે.

By samay mirror | October 16, 2024 | 0 Comments

રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના... સુરેન્દ્રનગરમાં 17 વર્ષની સગીરાને 8 નરાધમોએ પીંખી નાખી

ગુજરાતને  શર્મશાર કરતી વધુ એક ઘટના સામે છે. રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

By samay mirror | October 18, 2024 | 0 Comments

સુરેન્દ્રનગરનાં પાટડીમાં રસોઇ બનાવતા સમયે લાગી આગ, ૨ મહિલા અને બાળકો સહીત 9 લોકો દાઝ્યા

રાજ્યમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં આગ લાગવાની ઘટના બની છે. પાટડીમાં રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી.

By samay mirror | October 19, 2024 | 0 Comments

સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં ફાયરીંગમાં એકનું મોત, અજાણ્યા શખ્સો ફાયરીંગ કરી ફરાર

સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં ગઈકાલે રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાન પાર્લરના માલિક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા

By samay mirror | November 06, 2024 | 0 Comments

થાનગઢમાં મંત્રી કુંવરજી બાવળીયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે

૧૮.૭૧ કરોડના ખર્ચે નિર્મિત ૯ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું

By samay mirror | January 03, 2025 | 0 Comments

લીંબડીમાં ભયંકર દુર્ઘટના: રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકો જીવતાં ભૂંજાયા

લીંબડીમાં ભયંકર દુર્ઘટના બની છે. લીંબડી તાલુકાના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી.

By samay mirror | March 01, 2025 | 0 Comments

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી જતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

રપાર ઝડપે જતી ઇકો કાર હરીપર બ્રિજ નજીક આગળ જતી ટ્રકમાં ઘૂસી જતાં ઇકોમાં સવાર સાત પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.

By samay mirror | March 06, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1