મુંબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. તરત જ, એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.
મુંબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. તરત જ, એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.
મુંબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. તરત જ, એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.
તિરુવનંતપુરમ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે 8 વાગ્યે એરપોર્ટ પર ઉતરી હતી અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ફ્લાઇટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે વિમાન તિરુવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે પાયલટે બોમ્બની ધમકીની જાણ કરી. તેમણે કહ્યું કે વિમાનમાં 135 મુસાફરો સવાર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. એરપોર્ટની કામગીરી હાલમાં અવિરત ચાલુ છે. ધમકી ક્યાંથી આવી હાલ તેની તપાસ શરુ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0