અલ્લુ અર્જુનને 14 ડિસેમ્બરે સવારે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી બહારઆવ્યા હતા. બહાર આવતા તેમણે સંધ્યા થિયેટરમાં બનેલી ઘટના વિશે વાત કરી અને આ ઘટનામાં જે કંઈ પણ બન્યું તેના પર દુઃખ વ્યક્ત કર્યું.