સ્વંશ્રી હરિપ્રસાદ વાસુદેવ નરસિંહ ભટ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કોડીનાર શાખાના સંયુક્ત ઉપક્રમે છઠો રાજકોટ રણછોડ દાસ બાપુ આશ્રમ દ્રારા નેત્ર નિદાન કેમ્પનુ આયોજન બ્રમપૂરી વાડી ખાતે કરવામાં આવ્યું હતું
સ્વંશ્રી હરિપ્રસાદ વાસુદેવ નરસિંહ ભટ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કોડીનાર શાખાના સંયુક્ત ઉપક્રમે છઠો રાજકોટ રણછોડ દાસ બાપુ આશ્રમ દ્રારા નેત્ર નિદાન કેમ્પનુ આયોજન બ્રમપૂરી વાડી ખાતે કરવામાં આવ્યું હતું
સ્વંશ્રી હરિપ્રસાદ વાસુદેવ નરસિંહ ભટ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કોડીનાર શાખાના સંયુક્ત ઉપક્રમે છઠો રાજકોટ રણછોડ દાસ બાપુ આશ્રમ દ્રારા નેત્ર નિદાન કેમ્પનુ આયોજન બ્રમપૂરી વાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૯ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ ૨૭ દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ કેમ્પમાં નિઃશુલ્ક નિદાન, દવા, ઓપરેશન, તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0