દિલ્હીના નરેલામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે ફેક્ટરીમાં હાજર ત્રણ કામદારોના મોત થયા હતા અને 6 લોકો દાઝી ગયા હતા. આ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી