જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા થર્ટી ફર્સ્ટ અનુસંધાને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કટિબદ્ધ છે
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા થર્ટી ફર્સ્ટ અનુસંધાને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કટિબદ્ધ છે
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા થર્ટી ફર્સ્ટ અનુસંધાને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કટિબદ્ધ છે
ત્યારે સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પક્ટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સીટી વિસ્તારમાં અલગ-અલગ સ્થળો પર અલગ-અલગ ટીમો બનાવી ટીમો દ્વારા બ્રેથએનેલાઇઝરનો ઉપયોગ કરી વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવી છે અને ડ્રીન્ક કરી વાહન ચલાવનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0