આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે.