આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે.
તેલંગાણામાં ભાષા વિવાદનો મુદ્દો ચર્ચામાં છે, આ દરમિયાન એનડીએ સાથી અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે ભાષાને લઈને તમિલનાડુની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025