અમદાવાદના દહેગામ-નરોડા હાઇવે પર એક પુરપાટ ઝડપે આવી કારે અકસ્માત સર્જ્યો હતો. પુરપાટ ઝડપે આવતી કારે ૨ બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કરમાં ૨ યુવકોના મોત થયા હતા.
અમદાવાદના દહેગામ-નરોડા હાઇવે પર એક પુરપાટ ઝડપે આવી કારે અકસ્માત સર્જ્યો હતો. પુરપાટ ઝડપે આવતી કારે ૨ બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કરમાં ૨ યુવકોના મોત થયા હતા.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના દહેગામ- નરોડા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ૨ લોકોના મોત નીપજ્યા હતા.
https://x.com/Reporter_Ravii/status/1863446911992447131
મળતી માહિતી અનુસાર અમદાવાદના દહેગામ-નરોડા હાઇવે પર એક પુરપાટ ઝડપે આવી કારે અકસ્માત સર્જ્યો હતો. પુરપાટ ઝડપે આવતી કારે ૨ બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કરમાં ૨ યુવકોના મોત થયા હતા. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં કાર ચાલક નશામાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0