રાજ્યમાં આપઘાતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ
રાજ્યમાં આપઘાતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ
રાજ્યમાં આપઘાતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ. સવારે 7 વાગ્યાની આસપાસ મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
https://x.com/Barot351991/status/1842428891589235114
મળતી વિગતો અનુસાર 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આજે સવારે 7 વાગ્યે મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કર્યો હતો. મણિનગરમાં CNI ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.
આ વિડીયોમાં જોવા મળ્યું હતું કે, ફાટક પાસે વાહનચાલકો ઉભા હતા ત્યારે જ અશ્વિન રાઠોદ ફાટક પાસે આગળ આવ્યા અને ટ્રેનની સામે જ સૂઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરૂ કરી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0