|

કોબ્રાકાંડ બાદ એક તસ્વીરે એલ્વીશ યાદવની મુશ્કેલીમાં કર્યો વધારો..વારાણસીમાં નોંધાય ફરિયાદ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2ના વિનર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફરી એકવાર યુટ્યુબર વિવાદોમાં ફસાયો છે. હવે એલ્વિશ યાદવ વિરુદ્ધ વારાણસીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

By samay mirror | July 26, 2024 | 0 Comments

ઉત્તરપ્રદેશ: કાશી વિશ્વનાથ મંદિરના ગેટ પાસે અકસ્માત, બે મકાન ધરાશાયી,રેસ્ક્યુ ઓપરેશન શરુ

સોમવારે મોડી રાત્રે કાશી વિશ્વનાથ મંદિર પાસે એક મોટો અકસ્માત થયો હતો. અહીં 70 વર્ષ જૂના બે મકાનો ધરાશાયી થયા હતા . આ ઘટનામાં અનેક લોકો દટાયા હોવાની આશંકા છે

By samay mirror | August 06, 2024 | 0 Comments

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી દરમિયાન દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી થઈ રહી હતી ત્યારે હંગામો થયો હતો. ગર્ભગૃહની ટોચ પરથી અચાનક એક તણખો નીકળ્યો અને થોડી જ વારમાં ત્યાં આગ ફાટી નીકળી

By samay mirror | September 20, 2024 | 0 Comments

વારાણસી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય! કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર મુકાયો પ્રતિબંધ

વારાણસીના પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાબા વિશ્વનાથના અરઘામાં બે ભક્તો પડી જવાને કારણે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે

By samay mirror | October 09, 2024 | 0 Comments

PM મોદી આજે વારાણસીની મુલાકાતે, 6000 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીની મુલાકાત દરમિયાન 6000 કરોડ રૂપિયાના અનેક એરપોર્ટ પ્રોજેક્ટ સહિત દેશભરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

By samay mirror | October 20, 2024 | 0 Comments

UP: વારાણસી કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં આગ લાગી, 300થી વધુ બાઇક બળીને ખાખ

વારાણસી કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલી 300થી વધુ બાઇક બળીને રાખ થઈ ગઈ છે. છ દિવસ પહેલા કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં એક બાઇકમાં અચાનક આગ લાગી હતી

By samay mirror | November 30, 2024 | 0 Comments

ઉજ્જૈનના મહાકાલથી વારાણસીના અસ્સી ઘાટ સુધી... નવા વર્ષ પર મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોની ઉમટી ભીડ

નવા વર્ષના પ્રથમ દિવસે ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ જામી છે. મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં લાખો શ્રદ્ધાળુઓ સવારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા હતા

By samay mirror | January 01, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1