સોમવારે મોડી રાત્રે કાશી વિશ્વનાથ મંદિર પાસે એક મોટો અકસ્માત થયો હતો. અહીં 70 વર્ષ જૂના બે મકાનો ધરાશાયી થયા હતા . આ ઘટનામાં અનેક લોકો દટાયા હોવાની આશંકા છે