રાજકોટ: ગેમઝોન અગ્નિકાંડમાં અમેરિકાથી આવેલા NRI પરિવારનું મોત

રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો.

By Samay Mirror Admin | May 26, 2024 | 0 Comments

રાજકોટ:TRP ગેમઝોન દુર્ઘટના લઈને અંતે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેઆ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે

By Samay Mirror Admin | May 26, 2024 | 0 Comments

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડમાં ૫ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.

By Samay Mirror Admin | May 27, 2024 | 0 Comments

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગમાં પિતાનું મોત, પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો

રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા જાડેજાનું પુત્રનાં વિયોગમાં મોત થયું છે. વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. નોકરીનો પ્રથમ દિવસ હતો અને આગ લાગતા તેઓનું મોત થયું હતું. પુત્ર બાદ પિતાનાં મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

By samay mirror | June 08, 2024 | 0 Comments

રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન; રસ્તાઓ પર ચક્કાજામ, આગેવાનો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ

TRP ગેમ ઝોનમાં થયેલા આગ કાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા હતા. જે બાદ સતત સ્થાનિક લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના અનેક મોટા નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

By samay mirror | June 15, 2024 | 0 Comments

TRP ગેમઝોન અગ્નિકાંડઃ કોગ્રેસનું આજે રાજકોટ બંધનું એલાન,મોટા ભાગની મુખ્ય બજારો બંધ

આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દુકાનદારો પાસે જઇને બંધ પાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથએ પીડિત પરિવારો પણ બંધમાં જોડાવવાની અપીલ કરી રહ્યા છે.

By samay mirror | June 25, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1