ધારાસભ્ય કાંધલ જાડેજા એ જાત માહિતી મેળવીને જવાબદારો સામે પગલાં ભરવાની કરી ઉગ્ર રજૂઆત
ચીનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેપાળ સરહદ નજીક તિબેટ ક્ષેત્રમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે.
સૈફ અલી ખાન પર થયેલા હુમલાનું બાંગ્લાદેશ કનેક્શન પ્રકાશમાં આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ મુંબઈ પોલીસે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેડામે જણાવ્યું હતું કે આરોપી બાંગ્લાદેશી હોવાની શંકા છે.
જેતપુર સિટી પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમની કાર્યવાહી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025