NEET પર મોટો નિર્ણય! 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરાયા, હવે ફરીથી આપવી પડશે પરીક્ષા

NTA એ નીટ યુજી 2024 ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ 1563 વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને NEET Grace Marks આપવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓના નીટ રિઝલ્ટ રદ કરવામાં આવ્યા છે.

By samay mirror | June 13, 2024 | 0 Comments

પેપર લીક બાબતે સરકારનું કડક વલણ, પેપર લીક કરનારને થઇ શકે છે 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ

પેપર લીક વિરોધી કાયદાનો હેતુ સરકારી ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવાનો છે. તમામ જાહેર પરીક્ષાઓમાં વધુ પારદર્શિતા લાવવાનો અને સ્પર્ધક યુવાનોને ખાતરી આપવાનો હેતુ છે કે તેમાં કોઈ ગેરરીતિ નથી. સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં નવો કાયદો બનાવ્યો હતો. પરીક્ષામાં છેતરપિંડી અને પેપર લીક અટકાવવા કડક કાયદાની જોગવાઈ છે.

By samay mirror | June 22, 2024 | 0 Comments

NEET-PGની પરીક્ષા એકાએક મોકૂફ થતા હજારો વિદ્યાર્થીઓ થયા પરેશાન

આજે યોજાનારી NEET PGની પરીક્ષા રદ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોચ્યા હતા. રાજ્યમાં મોટાભાગના પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયાની જાણ થઈ હતી. NEET PGની પરીક્ષા રાતોરાત રદ્દ થયા  બાદ ઉમેદવારો અટવાયા છે.

By samay mirror | June 23, 2024 | 0 Comments

ભાજપમાં કદ વધી રહ્યું છે, તો કંઈ પણ બોલો…રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર કોંગ્રેસ નેતાનો રવનીત બિટ્ટુને આપ્યો જવાબ

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને નંબર વન આતંકવાદી ગણાવતા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુના નિવેદનને લઈને કોંગ્રેસનો ગુસ્સો હવે સામે આવી રહ્યો છે. કોંગ્રેસ પંજાબના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજાએ રવનીત સિંહને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ તેમને શું આપ્યું છે તે યાદ અપાવ્યું.

By samay mirror | September 16, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1