|

રવિવારે રાજકોટમાં શ્રી વેલનાથજી જયંતીની 25મી ભવ્ય શોભાયાત્રા નીકળશે

સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા ૨૪ વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબલી નિમિત્તે ઐતિહાસીક ઉજવણી થશે. ચુંવાળિયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ 'પ્રેરિત તા.7/7/24 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે

By samay mirror | July 04, 2024 | 0 Comments

ભોલેનાથના આ રહસ્મય મંદિર પર દર 12 વર્ષે પડે છે વીજળી, ખંડિત થઈ જાય છે શિવલિંગ પણ ભક્તોને નથી થતું કોઈ નુકસાન

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મહાદેવનું  એક એવું મંદિર આવેલું છે. જ્યાં દર 12 વર્ષે મંદિર પર વીજળી પડે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે.

By samay mirror | August 05, 2024 | 0 Comments

હર હર મહાદેવ... જાણો ગોંડલના ૩૫૦ વર્ષ જુના પૌરાણિક મહાદેવ મંદિરની ગાથા

શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા : ગોંડલના પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ૩૫૦ વર્ષ જુના મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું.

By samay mirror | August 05, 2024 | 0 Comments

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાતાળેશ્વર મહાદેવનાં દર્શન માટે જંગલ વિસ્તારનો રસ્તો ખુલ્લો મુકાયો

પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભથી ગીર ગઢડા તાલુકામાં બાબરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળનાં ગીર અભ્યારણ્યમાં આવેલ પૌરાણિક, પ્રાચીન પાતળેશ્વર મહાદેવનાં દર્શનાર્થે જંગલ વિસ્તારનો રસ્તો જાહેર જનતાની અવર-જવર માટે તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે

By samay mirror | August 06, 2024 | 0 Comments

હર હર મહાદેવ... ગુજરાતનું એક અનોખું શિવ મંદિર જ્યા દૂધની બદલે ચઢાવાય છે રોટલી..

હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?

By samay mirror | August 07, 2024 | 0 Comments

700 વર્ષ પહેલા બેલપત્રના જંગલમાં મળી આવ્યું હતું આ ચમત્કારિક શિવલિંગ, 40 દિવસમાં થાય છે દરેક ઈચ્છા પૂર્ણ !

વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે. તમામ મંદિરો સાથે જોડાયેલી કેટલીક અનોખી અને ચમત્કારી કથાઓ છે. ભારતમાં ભગવાન શિવનું એક એવું જ મંદિર છે જે ત્યાંનું શિવલિંગ બેલપત્રના જંગલોમાં જોવા મળ્યું હતું

By samay mirror | August 09, 2024 | 0 Comments

શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પ્રિય વાંસળી તોડી અને ફરી ક્યારેય તેનો ઉપયોગ કર્યો?

સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જ્યારે પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ દેખાય છે, તેમના હાથમાં ચોક્કસપણે વાંસળી હોય છે.

By samay mirror | August 25, 2024 | 0 Comments

તમારી રાશિ પ્રમાણે કરો ભગવાન શ્રી કૃષ્ણનો શણગાર

ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન શ્રી કૃષ્ણનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

By samay mirror | August 25, 2024 | 0 Comments

"નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી"ના નાદ સાથે રાજકોટમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણી

આજે જન્માષ્ટમીના દિવસે રાજકોટ શહેરમાં "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી" ના નાદ ગુંજી ઉઠશે. રાજકોટ જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવો સોળે શણગાર કરી ખીલી ઉઠયું છે.

By samay mirror | August 25, 2024 | 0 Comments

આ 4 વસ્તુઓનું દાન કરવાથી ખુલશે ભાગ્યના દ્વાર, કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કરો ખાસ ઉપાય

ધાર્મિક માન્યતાઓ અને પુરાણો અનુસાર આ દિવસે તોફાની નંદલાલ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે લોકો વ્રત રાખે છે, પૂજા કરે છે, ભજન કીર્તન કરે છે અને ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને પણ ઝુલાવે છે

By samay mirror | August 25, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1