ધાર્મિક માન્યતાઓ અને પુરાણો અનુસાર આ દિવસે તોફાની નંદલાલ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે લોકો વ્રત રાખે છે, પૂજા કરે છે, ભજન કીર્તન કરે છે અને ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને પણ ઝુલાવે છે