બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ AIIMS દરભંગાનું ઉદ્ઘાટન કર્યું અને 1260 કરોડ રૂપિયાના ખર્ચે AIIMS ભાગલપુરનો શિલાન્યાસ પણ કર્યો
લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોદી રાત્રે દિલ્લી AIIMSની મુલાકાત લીધી હતી. રહુલ્ગન્ધીએ સારવાર માટે આવેલા દર્દીઓના અને તેમના પરિવારજનોને મળ્યા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025