બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલ તે ડોક્ટરોની દેખરેખમાં છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર લાલુ યાદવની હાલત સ્થિર હોવાનું કહેવાય રહ્યું છે.પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર છે.
AIIMS હોસ્પિટલમાંથી લાલુ પ્રસાદ યાદવની કેટલીક તસવીરો સામે આવી છે. લાલુ પ્રસાદ સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. લાલુ પ્રસાદ યાદવે બિહારને વિશેષ દરજ્જો ન આપવા પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની JDUની લાંબા સમયથી ચાલી રહેલી માંગને મોદી સરકારે તાજેતરમાં ફગાવી દીધી હતી. આ પછી લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0