વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનીવર્સીટીની બસ પલટી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. બસમાં ૫૦ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા.
વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનીવર્સીટીની બસ પલટી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. બસમાં ૫૦ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામને આવી છે. વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનીવર્સીટીની બસ પલટી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. બસમાં ૫૦ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ઘણાને નાની-મોટી ઈજાઓ થઇ હતી.જેમાં ડ્રાઈવરે અને ૨ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થઇ હતી.
મળતી માહિતી અનુસાર વડોદરના વાઘોડિયા તરફ જતા રોડ પર ડ્રાઈવરે સ્ટેરીંગ અપ્રથી કાબુ બુમાંવતા બસ પલટી ગઈ હતી. જેમાં ઘણા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોચી હતી. જયારે ડ્રાઇવર અને ૨ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થયા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.ઘટના બાદ કપુરાઈ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0