રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધુ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના કામરેજ તોલ પ્લાઝા પાસે એક લક્ઝરી બસે એક પછી એક ૮ જેટલા વાહનોને અડફેટે લીધા હતા.
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધુ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના કામરેજ તોલ પ્લાઝા પાસે એક લક્ઝરી બસે એક પછી એક ૮ જેટલા વાહનોને અડફેટે લીધા હતા.
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધુ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટનાના સામે આવી છે. સુરતના કામરેજ ટોલ પ્લાઝા પાસે એક લક્ઝરી બસે એક પછી એક ૮ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ લોકોએ બચા ચાલકને ઝડપીને પોલીસને સોપ્યો હતો. હાલ આ સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ સુરતના કામરેજમાં ટોલ પ્લાઝા પાસે એક લક્ઝરી બસે કાર, બાઈક, રીક્ષા સહીત આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ બસ જામનગર થી સુઅરત આવી રહી હતી.
હાલ આ અકસ્માતમાં ૨ લોકોના મોત થયા હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. હાલ આ લોકોએ ડ્રાઈવરને ઝડપીને પોલીસને સોપ્યો હતો. હાલ પોલીસે બસ ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0