ગુજરાતમાં ફરી મેઘરાજા મન મુકીને વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાયા છે. જેની અસરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે.
ગુજરાતમાં ફરી મેઘરાજા મન મુકીને વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાયા છે. જેની અસરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે.
ગુજરાતમાં ફરી મેઘરાજા મન મુકીને વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાયા છે. જેની અસરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગ મત અનુસાર હાલ બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સિસ્ટમ આકાર પામી છે. આ સિસ્ટમ આવતી કાલે એટલે કે 25 સપ્ટેમ્બરે લો પ્રેશર એરિયામાં ફેરવાઇ શકે છે. જેના કારણે ફરી ગુજરાતમાં વરસાદી મોહાલ જામશે. હવામાન વિભાગના અનુમાન મુજબ જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં 25થી સપ્ટેમ્બરના અંત સુધી વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે અને ત્યારબાદ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લા વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધાવની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું વરસી શકે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0