છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નારાયણપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે.