છત્તીસગઢ- મહારાષ્ટ્ર બોર્ડર પર સુરક્ષા દળોને મળી મોટી સફળતાં, નારાયણપુરમાં 1 મહિલા સહિત 3 નક્સલી ઠાર

છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નારાયણપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે.

By samay mirror | September 24, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1