ગુજરાતમાં હાલ સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધારણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
ગુજરાતમાં હાલ સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધારણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
ગુજરાતમાં હાલ સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધારણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું. સુરતના વરાછા ખાતે મીની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધારણા કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે.
પોલીસે વહેલી સવાર થી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મંજુરી વગર ધારણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહીત ૪૦ થી ૫૦ કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી હતી.
પરેશ ધાનાણીએ જણાવ્યું અહ્તું કે અમરેલીમાં પાટીદાર સાથે જે બન્યું છે તેને ન્યાય અપાવવા માટે લડત કડી રહ્યા છીએ માનગઢ ચોક ખાતે ધારણા પ્રદર્શન માટે પોલીસે પરવાનગી આપી ન હતી.અમે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિથી ધારણા કરવાના હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0