પાકિસ્તાન મરીને ફરી પોતાની નાપાક હરકત કરી છે. ગઈ કાલે મોડી રાત્રે ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીને ઓખાની બોટ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં સદનસીબે માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે
પાકિસ્તાન મરીને ફરી પોતાની નાપાક હરકત કરી છે. ગઈ કાલે મોડી રાત્રે ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીને ઓખાની બોટ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં સદનસીબે માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે
પાકિસ્તાન મરીને ફરી પોતાની નાપાક હરકત કરી છે. ગઈ કાલે મોડી રાત્રે ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીને ઓખાની બોટ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં સદનસીબે માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું. બોટે જળ સમાધી લીધી હોવાનું સામે આવ્યું છે.
ભારતીય જળ સીમામાં કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી, પરંતુ આ વચ્ચે પાકિસ્તાન મરીન સિકયુરીટી ગાર્ડે માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર ફાયરિંગ કર્યું હતું. જેને પગલે સમુદ્રમાં નાશભાગ મચી ગઇ હતી. ફાયરીગને લઇ ઓખાની બોટે જળ સમાધી લઇ લીધી હતી.
આ ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી હતી અને બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતાં. તેમને આજે બાદ ઓખા બંદરે લાવવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0