ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટ અને ન્યાયિક પ્રણાલી પારદર્શિતા તરફ પગલાં લઈ રહી છે. ન્યાય સૌ માટે છે, ન્યાય સમક્ષ દરેક સમાન છે અને કાયદો હવે આંધળો નથી રહ્યો તેવો સંદેશ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.