મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના જવાહરનગરમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. આ  વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા હતા. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.