કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે કેશોદ તાલુકાના બાલાગામ ખાતેથી વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારની પસાર થતી નદીઓ અને કેનાલનું રૂ. ૯૦ લાખના ખર્ચે સાફ સફાઈ અને ડીસલ્ટિંગની કામગીરીનો પ્રારંભ  કરાવ્યો હતો.