મધ્યપ્રદેશના જબલપુરમાં મદન મહેલ રેલવે સ્ટેશન પર ત્યારે હંગામો થયો જ્યારે એક ટ્રેન નિર્ધારિત કરતા મોડી આવી. ટ્રેન મોડી પડવાથી ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એન્જિનની બારીઓમાં તોડફોડ કરી અને લોકો પાયલટ સાથે દુર્વ્યવહાર કર્યો.