ગુજરાતથી મહાકુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા પવિત્ર મહાકુંભ મેળામાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લાગવા માટે જાય છે.