ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ આજે શનિવારે પંચતત્વમાં વિલીન થયા છે. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.