|

રાહુલ ગાંધી અને ખડગેએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, કોંગ્રેસના તમામ કાર્યક્રમો 7 દિવસ માટે રદ્દ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી

By samay mirror | December 27, 2024 | 0 Comments

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી

By samay mirror | December 27, 2024 | 0 Comments

પંચમહાભૂતમાં વિલીન થયા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ આજે શનિવારે પંચતત્વમાં વિલીન થયા છે. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

By samay mirror | December 28, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1