મધ્યપ્રદેશના છતરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં મહોબાથી બાગેશ્વર ધામ જતી વખતે ઓટો અને ટ્રક વચ્ચેની અથડામણમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત NH39 હાઈવે પર થયો હતો