અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ખાનગી બસ અને એસટીબસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી ગઈ હતી અને એક્સી બસ ખાડામાં ઉતારી ગઈ હતી.જેમાં ૧૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ખાનગી બસ અને એસટીબસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી ગઈ હતી અને એક્સી બસ ખાડામાં ઉતારી ગઈ હતી.જેમાં ૧૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
રાજ્યમાં દિવસેને દિવસેને અકસ્માતની ઘટનામાં નોંધપત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે જુનાગઢ વેરાવળ હાઇવે પર ૨ કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે છે.જેમાં ૭ લોકોના મોત નીપજયા હતા. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં ખાનગી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ખાનગી બસ અને એસટીબસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી ગઈ હતી અને એસટી બસ ખાડામાં ઉતારી ગઈ હતી.જેમાં ૧૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0