આણંદના તારાપુર – ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ થી સુરત તરફ જતી આ બસ ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અથડાઈ હતી
આણંદના તારાપુર – ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ થી સુરત તરફ જતી આ બસ ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અથડાઈ હતી
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્મ્તની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદના તારાપુર-ધર્મજ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક અને બસ વચ્ચે સર્જાયો હતો જેમાં ૩ લોકોના મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર આણંદના તારાપુર – ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ થી સુરત તરફ જતી આ બસ ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય હતા.
ઘટનાની જાણ થયા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0