ઉત્તર પ્રદેશનું સંભલ રવિવારે હિંસાની આગમાં સળગી ગયું. શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને ભારે હોબાળો થયો હતો. બદમાશોએ વાહનોને આગ ચાંપી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હિંસામાં ૪ લોકોના મોત થયા હતા, જ્યારે SDM સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.