ઉત્તર પ્રદેશના વારાણસીથી અમદાવાદ જવા નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ગોવિંદપુરી સ્ટેશન પાસે ટ્રેનનાં ઓછામાં ઓછા 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, સદ્નસીબ વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.