ભારે વરસાદના કારણે એક નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. તેની નીચે આઠ બાળકો દટાયા હતા. જેમાં ત્રણ બાળકોના મોત થયા હતા. બાકીના બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સિકંદરારાઉ કસ્બના ફુલરઈ ગામમાં યોજાયેલા સત્સંગમાં 121 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 108 મહિલાઓ, 7 બાળકો સામેલ છે.
હાથરસ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો ઘટનાના 4 દિવસબાદ બાબા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા છે. બાબા સૂરજપાલે કહ્યું કે આ ઘટના બાદ તેઓ દુખી છે
દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો
ઉત્તર પ્રદેશના વારાણસીથી અમદાવાદ જવા નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ગોવિંદપુરી સ્ટેશન પાસે ટ્રેનનાં ઓછામાં ઓછા 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, સદ્નસીબ વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025