ઓડિશાઃ પુરીમાં જગન્નાથ મંદિરના ચારેય કપાટ ખુલ્યા

કોરોના સમયગાળાથી બંધ ત્રણ કપાટ પણ આજે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા

By samay mirror | June 13, 2024 | 0 Comments

ભોલેનાથના આ રહસ્મય મંદિર પર દર 12 વર્ષે પડે છે વીજળી, ખંડિત થઈ જાય છે શિવલિંગ પણ ભક્તોને નથી થતું કોઈ નુકસાન

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મહાદેવનું  એક એવું મંદિર આવેલું છે. જ્યાં દર 12 વર્ષે મંદિર પર વીજળી પડે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે.

By samay mirror | August 05, 2024 | 0 Comments

હર હર મહાદેવ... ગુજરાતનું એક અનોખું શિવ મંદિર જ્યા દૂધની બદલે ચઢાવાય છે રોટલી..

હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?

By samay mirror | August 07, 2024 | 0 Comments

700 વર્ષ પહેલા બેલપત્રના જંગલમાં મળી આવ્યું હતું આ ચમત્કારિક શિવલિંગ, 40 દિવસમાં થાય છે દરેક ઈચ્છા પૂર્ણ !

વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે. તમામ મંદિરો સાથે જોડાયેલી કેટલીક અનોખી અને ચમત્કારી કથાઓ છે. ભારતમાં ભગવાન શિવનું એક એવું જ મંદિર છે જે ત્યાંનું શિવલિંગ બેલપત્રના જંગલોમાં જોવા મળ્યું હતું

By samay mirror | August 09, 2024 | 0 Comments

બિહારઃ જહાનાબાદમાં મોટી દુર્ઘટના, સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત

બિહારના જહાનાબાદમાં ભગવાન શિવના જલાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

By samay mirror | August 12, 2024 | 0 Comments

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં 'મહાકાલ' લખેલાં શોર્ટ્સ પહેરી દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને પૂજારીએ અટકાવ્યા

મહાકાલ નગરી ઉજ્જૈનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 12થી વધુ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમના કપડા ઉતારવામાં આવ્યા

By samay mirror | August 16, 2024 | 0 Comments

તિરુપતિ બાદ મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર વિવાદમાં .. પ્રસાદમાં જોવા મળ્યા ઉંદરના બચ્ચા, મંદિર ટ્રસ્ટે કહ્યું- વાયરલ વીડિયો મંદિરનો નથી, જુઓ વિડીયો

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મંદિરના લાડુના પ્રસાદમાં ઉંદરોના બચ્ચા જોવા મળી રહ્યા છે, જે બાદ સિદ્ધિવિનાયક મંદિરના લાડુના પ્રસાદની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

By samay mirror | September 24, 2024 | 0 Comments

વારાણસી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય! કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર મુકાયો પ્રતિબંધ

વારાણસીના પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાબા વિશ્વનાથના અરઘામાં બે ભક્તો પડી જવાને કારણે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે

By samay mirror | October 09, 2024 | 0 Comments

શાહજહાંપુર: ખાટુ શ્યામ મંદિરમાં સર્જાઈ દુર્ઘટના, અચાનક રેલિંગ તુટતા 6 ભક્તો ઈજાગ્રસ્ત

યુપીના શાહજહાંપુરમાં મંદિરની રેલિંગ તૂટીને પડી જતાં અકસ્માત થયો હતો, જ્યાં એકાદશીના દિવસે બરેલી મોર સ્થિત શ્રી ખાટુ શ્યામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન આ દુર્ઘટના બની હતી,

By samay mirror | November 13, 2024 | 0 Comments

બિન-હિન્દુઓનું સ્થાનાંતરણ, રાજકીય ભાષણો પર પ્રતિબંધ, AI સાથે ભીડ નિયંત્રણ, તિરુપતિ મંદિર બોર્ડે લીધો મોટો નિર્ણયો

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ની પ્રથમ બેઠક તાજેતરમાં પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં તેના નવા પ્રમુખ બીઆર નાયડુના નેતૃત્વમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા

By samay mirror | November 19, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1