|

નાઈજીરિયામાં મોટી દુર્ઘટના: 70 ખેડૂતોને લઈ જતી બોટ પલટી, 64 લોકોના મોત

નાઈજીરીયાના ઝમફારા રાજ્યમાં શનિવારે એક નદીમાં બોટ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 64 લોકોના મોતની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે 70 ખેડૂતોને લઈ જતી લાકડાની બોટ પલટી ગઈ હતી

By samay mirror | September 15, 2024 | 0 Comments

PM મોદી નાઈજીરિયામાં ભવ્ય સ્વાગતથી અભિભૂત થયા, આજે રાષ્ટ્રપતિ ટીનુબુ સાથે દ્વિપક્ષીય વાતચીત, ભારતીયોને પણ કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા. PM મોદી શનિવારે અબુજા પહોંચ્યા કે તરત જ  ત્યાં હાજર ભારતીય પ્રવાસીઓએ ઢોલ વગાડી તેમનું સ્વાગત કર્યું.

By samay mirror | November 17, 2024 | 0 Comments

નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 27ના મોત, 100થી વધુ લોકો લાપતા

ઉત્તરી નાઈજીરીયામાં નાઈજર નદીના કિનારે શુક્રવારે બજારમાં ખોરાક લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ગુમ થયા હતા.

By samay mirror | November 30, 2024 | 0 Comments

નાઇજીરીયામાં ભયાનક અકસ્માત, પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, 70 લોકોના મોત

ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70 લોકોનાં મોત થયા છે. દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, શનિવારે નાઇજર પ્રાંતના સુલેજા વિસ્તાર નજીક વિસ્ફોટ થયો હતો

By samay mirror | January 19, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1