મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી-NCRમાં પણ અનુભવાયા ભૂકંપના આચંકા

મ્યાનમાર અને  બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 નોંધાઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

By samay mirror | March 28, 2025 | 0 Comments

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર, જુઓ વિડીયો

મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી.

By samay mirror | March 28, 2025 | 0 Comments

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર PM મોદીએ ચિંતા કરી વ્યક્ત, કહ્યું- 'ભારત મદદ માટે તૈયાર'

આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી.

By samay mirror | March 28, 2025 | 0 Comments

મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી: 10 હજાર લોકોનાં મોતની આશંકા, 704 લોકોનાં મોતની પુષ્ટિ

મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં આવ્યો છે

By samay mirror | March 29, 2025 | 0 Comments

ભૂકંપની તબાહીથી પીડિત મ્યાનમારને ભારતે મદદ કરી,  15 ટન રાહત સામગ્રી મોકલી

શક્તિશાળી ભૂકંપથી થયેલા વિનાશ બાદ ભારતે મ્યાનમારમાં 15 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે હિંડોન એરફોર્સ સ્ટેશનથી ભારતીય વાયુસેના (IAF) C-130J વિમાન દ્વારા મ્યાનમારમાં રાહત સામગ્રી મોકલી છે.

By samay mirror | March 29, 2025 | 0 Comments

મ્યાનમારમાં ભારતનું “ઓપરેશન બ્રહ્મા” , 15 ટન રાહત સામગ્રી સાથે વિમાન પહોંચ્યું

મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ એક હજાર લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, ભારત તેના પાડોશી દેશને મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતથી ૧૫ ટન રાહત સામગ્રી યાંગોન પહોંચી ગઈ છે.

By samay mirror | March 29, 2025 | 0 Comments

મ્યાનમારમાં ભૂકંપે તબાહી મચાવી, 1600 થી વધુ લોકોના મોત, 3400થી વધુ ઘાયલ, ભારતે 3 કન્સાઈનમેન્ટમાં રાહત સામગ્રી મોકલી

શુક્રવારે ભારતના પડોશી દેશ મ્યાનમારમાં ભયાનક ભૂકંપ આવ્યો; આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ૧,૬૪૪ લોકોનાં મોત થયા છે. તે જ સમયે, સમય જતાં મૃત્યુની સંખ્યા વધી રહી છે.

By samay mirror | March 30, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1