ભારત સામેની મેચમાં હાર બાદ પાકિસ્તાનનો એક યુવા ખેલાડી મેદાનમાં જ રડવા લાગ્યો. રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયા સામે સ્કોરથી ખૂબ જ નજીક આવીને મેચ હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ મેદાન પર જ રડવા લાગ્યો.
હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદથી જ તમામ ક્રિકેટ પ્રેમીઓના મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આનું કારણ જણાવ્યું છે
ટીમની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ શ્રીલંકાને મોટો ઝટકો. શ્રીલંકાના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણાતા દુષ્મંથા ચમીરા ટીમની બહાર થઈ ગયા છે. શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર ઉપુલ થરંગાએ બુધવારે આ માહિતી આપી હતી
ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો
ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક અડધી સદી ફટકારીને જીતની આશા જગાવી હતી પરંતુ શ્રીલંકાના સ્પિનરોએ જોરદાર વાપસી કરીને ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. મેચનો સ્કોર બરાબરી પર રહ્યા બાદ ભારતે છેલ્લી 2 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતના સ્ટાર બેટ્સમેનોએ શ્રીલંકાના સ્પિનર જ્યોફ્રી વેન્ડરસે સમક્ષ આત્મસમર્પણ કર્યું. ટીમ ઈન્ડિયા બીજી વનડે 32 રને હારી ગઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં ભારતને 241 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં માત્ર 208 રનમાં સમેટાઈ ગઈ હતી.
મહારાષ્ટ્રના જાલના શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 'ફ્રેઝર બોયઝ' ગ્રાઉન્ડમાં ક્રિસમસના અવસર પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમની હાર પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી, કારણ કે ટીમ ઈન્ડિયાએ રમતના બીજા સત્રના અંત સુધી માત્ર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી એવું લાગી રહ્યું હતું કે મેચ સરળતાથી ડ્રો થઈ જશે
IPL 2025ની શરૂઆત આજે (22 માર્ચ) સાંજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ઉદ્ઘાટન સમારોહ સાથે થશે. પ્રથમ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે
IPL 2025 માં પંજાબ કિંગ્સે જીત સાથે શરૂઆત કરી છે. પંજાબે ગુજરાત ટાઇટન્સને 11 રને હરાવ્યું. પંજાબ કિંગ્સના 243 રનના જવાબમાં ગુજરાતની ટીમ ફક્ત 232 રન જ બનાવી શકી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025