નેપાળના કાઠમંડુમાં ટેકઓફ દરમ્યાન પ્લેન થયું ક્રેશ,૫ લોકોના મોત

નેપાળની રાજધાની કાઠમંડુમાં ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. રેસ્ક્યુ ટીમે પાંચેય મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા છે,

By samay mirror | July 24, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1