નેપાળની રાજધાની કાઠમંડુમાં ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. રેસ્ક્યુ ટીમે પાંચેય મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા છે,