પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ. સુકાંત મજુમદારે મોડી રાત્રે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામ નવમી શોભાયાત્રા પર હુમલાનો મોટો દાવો કર્યો છે
પ.બંગાળની રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત બજારમાંથી એક ઠાકુરપુર બજારમાં રવિવારે એટલે કે ગઈકાલે એક મોટો અકસ્માત સર્જાયો હતો. બજારમાં ગઈ કાલે સવારે એક કાર ભીડ પર ફરી વળી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025