સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં બીજી ટી20માં 7 વિકેટે જીત, ટીમ ઈંડિયાએ સીરીઝ પર કર્યો કબ્જો

ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો

By samay mirror | July 29, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1