|

“સત્ય હોઈ પણ શકે અને ન પણ..”ધનશ્રી સાથે છૂટાછેડાની અફવા વચ્ચે યુઝ્વેન્દ્ર ચહલની પોસ્ટ વાયરલ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોને લઈને અટકળો અને અફવાઓ હજુ પણ ચાલુ છે. તેમના લગ્ન તૂટવા અને છૂટાછેડાને લઈને મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચાઓ થઈ રહી છે.

By samay mirror | January 10, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1