વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ AIIMS દરભંગાનું ઉદ્ઘાટન કર્યું અને 1260 કરોડ રૂપિયાના ખર્ચે AIIMS ભાગલપુરનો શિલાન્યાસ પણ કર્યો
બિહારના દરભંગામાં શુક્રવારે વિવાહ પંચમીના અવસર પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મસ્જિદ નજીકથી રામ-જાનકી લગ્નની ઝાંખી પસાર થઈ રહી હતી ત્યારે એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025