અમારું મિશન ગરીબોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનું છે... પીએમ મોદીએ દરભંગા AIIMSનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ AIIMS દરભંગાનું ઉદ્ઘાટન કર્યું અને 1260 કરોડ રૂપિયાના ખર્ચે AIIMS ભાગલપુરનો શિલાન્યાસ પણ કર્યો

By samay mirror | November 13, 2024 | 0 Comments

બિહાર: દરભંગામાં વિવાહ પંચમીની ઝાંખી પર પથ્થરમારો,૩ લોકો ઈજાગ્રસ્ત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બિહારના દરભંગામાં શુક્રવારે વિવાહ પંચમીના અવસર પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મસ્જિદ નજીકથી રામ-જાનકી લગ્નની ઝાંખી પસાર થઈ રહી હતી ત્યારે એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.

By samay mirror | December 07, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1