છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરી બનાવી કૌભાંડ આચરવાના કેસના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલ આ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થયા છે.
દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામે પીપલોદ- રણધીકપુર રોડ પર ગઈ કાલ રાત્રે ૨ બાઈક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા,
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાંથી માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા મળી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025